પશુ સંસ્થા દ્વારા સેવાકાર્ય
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં એક ગાય સાથે અકસ્માત થતા આ ગૌ માતાનો પગ ફેક્ચર થયો હતો. આથી અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ દ્વારા ગાયના પગની જરૂરી સર્જરી કરીને નવજીવન આપવામાં આવ્યું હતું. આ માટે સંસ્થાના કાર્યકરો દેસુર ધમા, મેહુલ યાજ્ઞિક, નાથાભાઈ ભરવાડ, વિગેરે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech