તંત્ર દ્વારા અફવાનું ખંડન કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે તેવો મેસેજ હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખુલાસો કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં આવતા મેસેજો એકદમ પાયા વિહોણા છે અને આવી કોઇ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને નાગરિકોને ભયભીત ન થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત કોઈપણ માહિતી સાચી છે કે નહીં તેની ખરાઇ ડિઝાસ્ટર દેવભૂમિ દ્વારકા મેનેજમેન્ટ સેલના હેલ્પલાઇન નંબર ૦૨૮૩૩ ૨૩૨૧૨૫, ૨૩૨૦૮૪, ૧૦૭૭ (ટોલ ફ્રી) તથા મો. ૭૮૫૯૯૨૩૮૪૪ પર સંપર્ક કરી લેવા જિલ્લાવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech