દ્વારકા શારદાપીઠમાં સનાતન ધર્મના પ્રચારક એવા ભગવત્પાદ આદ્ય શ્રી શંકરાચાર્યજીની જન્મ જયંતીની શારદાપીઠના વર્તમાન શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન તથા નારાયણાનંદ બ્રહમચારીજીના નેજા હેઠળ ભકિતભાવપૂર્વક ઊજવવામાં આવી હતી. આ પ્રસંગે ગુરૂગાદી ખાતે ભગવાન આદ્ય શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન તથા ભગવાન શ્રી દ્વારકાધીશજીના ઉન્નત શિખર પર નૂતન ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરૈયા ચોકડી પાસે પાણીની મેઇન લાઇન લિકેજ; વોર્ડ નં.૧,૯,૧૦માં વિતરણ ઠપ
June 12, 2025 03:27 PMરાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી: ૩૮ ગ્રામ પંચાયત બિનહરીફ
June 12, 2025 03:25 PMમાતા કમાતી હોય તો પણ પુત્રની જવાબદારી પિતાની જ કહેવાય...
June 12, 2025 03:23 PMહામદપરા નજીક ધુમ સ્પીડે જતી કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે મિત્રોના મોત
June 12, 2025 03:20 PMસોની બજારમાં મહિલા લેકચરરના મકાનમાં ૩.૭૭ લાખની ચોરી: ૩ ટાબરીયા ઝડપાયા
June 12, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech