પ્રથમ દ્વિતીય, અને તૃતીય ક્રમાંકને આકર્ષક ઇનામની જાહેરાત
આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એક દાયકાની ઉજવણીના પરિપાક રૂપે સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન ખાસ કરીને યુવાનો માટે કરવામાં આવ્યું છે.
જેમાં રીલ સ્પર્ધા-૧૪ જૂન, નૃત્ય યોગ અને યોગ આલેખ સ્પર્ધા-૧૬ જૂન, યોગ અનુભૂતિ સ્પર્ધા-૧૭ જૂન, યોગ ગુંજન સ્પર્ધા ૧૮ જૂન, યોગ મૌન અભિવ્યક્તિ સ્પર્ધા ૧૯ જૂન, ચિત્ર યોગ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પ્રથમ, દ્વિત્ય અને તૃત્ય ક્રમાંકના વિજેતાઓને ક્રમશ: રૂ. ૭૫૦૦/-, રૂ. ૫૦૦૦/- અને રૂ. ૨૫૦૦/-ના પુરસ્કાર આપવામાં આવશે.
આ સ્પર્ધામાં નોંધણી કરાવા અને ભાગ લેવા સંબંધિત જરૂરી માહિતી, રૂમ નંબર – ૫, સ્વસ્થવૃત્ત વિભાગ, ઘન્વંતરી મંદિર, ડી.કે.વી. સર્કલ પાસે, સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૬ કલાક સુધી રૂબરૂ આવી અથવા 9727351793 ઉપરન સંપર્ક કરવા તથા વેબસાઇટ www.itra.ac.in પર વિગતો જોવા સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech