પોરબંદર ી અડવાણા ઈને જામનગર તરફ જતો રસ્તો વહેલી તકે પહોળો કરવો જરી બન્યો છે. કારણ કે આ રસ્તે અવારનવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. તેને નેશનલ હાઈવે બનાવવાની વાત ઘણા લાંબા સમયી ઈ રહી છે પરંતુ નક્કર રીતે કામગીરી આગળ વધી હોય તેવું જણાઈ રહ્યું ની. તેના સાંકડા પુલ ઉપરી સામસામા બે વાહન પસાર ઈ શકે તેવી પરિસ્િિત પણ શક્ય ની. તાજેતરમાં જ દેગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં ટુરિસ્ટવાનને ખૂબ મોટું નુકસાન યું હતું. આ રસ્તા પર અનેક એકસીડન્ટમાં નવલોહિયા યુવાનોએ જીવ ગુમાવ્યા છે તેી વહેલી તકે રસ્તાને પહોળો અને ફોર ટ્રેક બનાવવાની કામગીરી હા ધરવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલવા પર પ્રતિબંધ
June 11, 2025 10:44 AMહવે ડ્રેગનને સંબંધ સુધારવામાં રસ જાગ્યો, ખાસ મંત્રીને ભારત મોકલશે
June 11, 2025 10:42 AMરાજકોટ જિલ્લાની 867 શાળાઓમાં 18,517 બાળકોને પ્રવેશ અપાશે
June 11, 2025 10:41 AMએનએસયુઆઇ દ્વારા શહેરની શાળાઓની શુભેચ્છા મુલાકાત
June 11, 2025 10:35 AMએડિશનલ કલેકટર કક્ષાના બે અધિકારીની બદલી: ચાર નાયબ મામલતદારોને પ્રમોશન
June 11, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech