કલેક્ટરના હસ્તે જામનગરમાં રહેતી મહીલાને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું
જામનગરના કાલાવડ ગેઇટ વિસ્તારમાં રહેતા મહમદહુશૈન જિકર નામના વ્યક્તિએ મૂળ પાકિસ્તાનના અસ્માબાનું સાથે લગ્ન કર્યા હતા. તેણી વર્ષ ૨૦૦૭થી તેમના પતિ સાથે જામનગરમાં રહે છે. તેણીએ ભારતીય નાગરિકતા અપનાવવા માટે અરજી કરતાં કેન્દ્ર સરકાર દ્વારા અસ્માબાનુને ભારતીય નાગરિકતા આપવામાં આવતા જિલ્લા કલેકટર બી. એ.શાહના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તે બદલ પતિ-પત્નીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMઝડપથી શરૂ કરો, સતત રોકાણ કરો: નાની SIP થી પણ બની જશો કરોડપતિ, જાણો ફોર્મ્યુલા
June 09, 2025 08:06 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech