જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૦૭-૦૫-૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.
આ ઔધોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે. જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે એચ.એસ.સી., બી.કોમ, બી.એ., બી.બી.એ. તથા એસ.એસ.સી જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે બ્યુટિશિયન, હેર ડ્રેસર, સ્ટોર મેનેજર, ફ્લોર મેનેજર, કાઉન્સેલર, કસ્ટમર કેસ, કન્ટેન્ટ રાઇટર જેવી જગ્યાઓ પર ઉમેદવારો માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહીમેન @ 89: ધર્મેન્દ્રએ જાતે યોટ ચલાવી ખુબ મોજ કરી
June 10, 2025 12:10 PMરાજીવ ગાંધીના એક સ્મિતે રાજેશ ખન્નાને ફિલ્મો છોડાવી
June 10, 2025 12:09 PMરહેમાનના 'રુક્મણી રુક્મણી' ગીતને ભંગાર ગણાવી બાબા સેહગલે વિવાદ છેડ્યો
June 10, 2025 12:08 PMપ્રખ્યાત દિગ્દર્શક પાર્થો ઘોષનું હૃદયરોગના હુમલાથી નિધન
June 10, 2025 12:06 PMશું માલિશ કરવાથી વાળ ખરવાનું બંધ થાય છે ? જાણો તબીબી વિજ્ઞાન અને આયુર્વેદમાંથી સત્ય
June 10, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech