પોરબંદરમાં અહલ્યાબાઈ હોલકરની ૩૦૦ મી જન્મજયંતી નિમિત્તે તેમની જીવન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.
પુણ્યશ્ર્લોક અહલ્યાબાઈ હોલકરની ૩૦૦ મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર સત્યનારાયણ મંદીર ખાતે પુણ્યશ્ર્લોક અહલ્યાબાઈ હોલકરની જીવનની પ્રદર્શની રાખવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર મહામંત્રી નિલેષભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા તેમજ શહેરના હોદેદારો તેમજ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓએ પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની જીવનની પ્રદર્શની નિહાળવામાં આવી હતી.આ પ્રદર્શની બે દિવસ સુધી સત્યનારાયણ મંદિર હોલ ખાતે આગામી બે દિવસ માટે રહેવાની હોય તો તમામ પોરબંદરના નગરજનોને આ પ્રદર્શની નિહાળવાનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech