પોરબંદરના ખીજડી પ્લોટના નટવરસિંહજી ઉદ્યાનમાં ચાલતા ૧૫ દિવસના ડાયાબિટીસ મુક્ત અભિયાનમાં યોગ સાધકોને આયુષ્માન આરોગ્ય મંદિર ફટાણા તરફથી અમૃત પે નું વિતરણ કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉકાળા નો લાભ લીધો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોડીનેટર કેતનભાઇ કોટિયા અને યોગ ટ્રેનર જીજ્ઞા બેન ગોસ્વામી એ જિલ્લા વિકાસ પંચાયત આયુર્વેદ શાખા ડોક્ટર જયમલભાઈ ઓડેદરા નો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી.જી. હોસ્પીટલમાં ફરી માથાકુટ : યુવતિ સહિત બે સામે ફરીયાદ
June 10, 2025 04:47 PMસમાણા ગામમાં બે મકાનમાં ખાતર પાડતા તસ્કરો : ૬.૮૪ લાખની ચોરી
June 10, 2025 04:40 PMજામનગરમાં તડકા-છાયા વચ્ચે તાપમાન ૩૫.૪ ડીગ્રી
June 10, 2025 04:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech