એનડીએની બહત્પમતિ તરફ આગેકૂચ પણ ધારી જીત ન મળી: ઉત્તરપ્રદેશ અને રાજસ્થાને મોદીનું ગણિત બગાડ્યુ, કર્ણાટક અને બિહારમાં એનડીએને ફાયદો: એકિઝટ પોલના વરતારા સદંતર ખોટા પડા: જનતાનું મન કળી ન શકાયુ
દેશની જનતાએ ધાર્યા કરતા અગલ જ જનાદેશ આપીને ભાજપને મોટો ફટકો માર્યેા છે. ભાજપના વડપણ હેઠળ એનડીએ બહત્પમતિ મેળવીને તેવી સ્પષ્ટ સંભાવનાઓ છતાં આ વિજયમાં મજા નથી. ૪૦૦ પારના દાવાઓ યથાર્થ ઠર્યા નથી અને એકિઝટ પોલના તારણો પણ સદંતર ખોટા સાબિત થયા છે. દેશની જનતાનું મન પારખવામાં ભાજપ, મિડિયા અને એકિઝટ પોલ એ તમામ સંપૂર્ણ પણે નિષ્ફળ સાબિત થયા છે. જે નેરેટિવ છેલ્લા પાંચ મહિનાથી ઉભુ કરવામાં આવ્યું હતું તે ભ્રામક અને ગેરમાર્ગે દોરનારું હતું તેવું ચૂંટણી પરિણામોએ દર્શાવ્યું છે. આ પરિણામોની અસર સરકારની નિતિઓ અને અર્થતંત્રના વિકાસ પર પણ પડશે. આનો અંદેશો શેરબજારે ૪૦૦૦ પોઈન્ટ તૂટીને આપી દીધો છે. કોંગ્રેસને આ પરિણામો પછી સંજીવની મળી ગઈ છે અને પક્ષ ફરી ઉભો થવાના સપના જોવાની સ્થિતિમાં આવી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech