22 રેકડી-પથારાનો માલ જપ્ત
જામનગર મહાપાલિક એસ્ટેટ શાખા દ્વારા ગઇકાલે ફરીથી રેકડી અને પથારાવાળાઓને હટાવવામાં આવ્યા હતા. અને 22 રેકડી-પથારા ધારકોનો માલ જપ્ત કર્યો હતો. આ સમયે ભારે નાશભાગ મચી ગઇ હતી. અવારનવાર આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેકડી હટાવવામાં આવે છે પરંતુ અડધી કલાકમાં જ ફરીથી ગોઠવાઇ જાય છે. આ ઉપરાંત ડી.કે.વી. કોલેજ સામે એક પાનની દુકાનનાં સંચાલક દ્વારા દબાણ કરાતા તે દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. બર્ધનચોકને નો-હોકીંગ ઝોન જાહેર કરાયો છે પરંતુ એસ્ટેટ શાખાને પોલીસ દ્વારા કોર્ટના હુકમના અમલવારી કરાવવા પ્રયત્ન થાય છે પરંતુ અડધી કલાકમાં જ ફરીથી દબાણો શરુ થઇ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech