ઉનાળાની આકરી ગરમીમાં પણ પોરબંદરવાસીઓ પોતાની ફિટનેસનો ખ્યાલ રાખે છે અને કસરત કરી રહ્યા છે.શહેરના ખીજડીપ્લોટમાં આવેલા મહારાણા નટવરસિંહજી ગાર્ડન ખાતે યોગ ગ્રુપના જીતેન્દ્રભાઈ મદલાણી અને તેમની ટીમ દ્વારા દરરોજ યોગ અને ધ્યાનની સાથે સાથે જીમના સાધનોમાં અલગ-અલગ પ્રકારની કસરતો કરીને તન,મનની સ્વસ્થતા મેળવવામાં આવી રહી છે.ગરમીમાં પણ યોગની સાથો-સાથ કસરત જીવનમાં ઉપયોગી બને છે તેમ જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech