અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પાટીલે સત્તાવાર જાણકારી આપી, અંજલીબેન લંડનથી અમદાવાદ આવવા રવાના

  • June 12, 2025 07:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. સી.આર. પાટીલે વિજયભાઈના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું કે,  
ભાજપ પરિવારને મોટી ખોટ પડી છે.


અંજલીબેન રૂપાણી લંડનથી અમદાવાદ આવવા રવાના

અંજલીબેન રૂપાણી લંડનથી અમદાવાદ આવવા રવાના થયા છે. નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ તેમની સાથે આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application