ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા પોરબંદર રેલવે રૂટની પીટ લાઈનમાં ચાલી રહેલા સમારકામને કારણે પોરબંદરી દોડતી ચાર્જ જેટલી ટ્રેનો ૪૩ દિવસ માટે બંધ રહેશે તેવી જાહેરાત તા. ૨૯-૦૨-૨૦૨૪ના રોજ ભાવનગર રેલવે ડિવિઝન તરફી કરવામાં આવી હતી જેમાં તા. ૦૨-૦૩-૨૦૨૪ી તા. ૧૪-૦૪-૨૦૨૪ સુધી ટ્રેન નંબર ૦૯૫૧૬/૦૯૫૧૫ પોરબંદર-કાનાલુસ-પોરબંદર, ૦૯૫૫૨/૦૯૫૫૧ પોરબંદર-ભાણવડ-પોરબંદર, ૦૯૫૪૯/૦૯૫૫૦ પોરબંદર-ભાણવડ-પોરબંદર, ૦૯૫૬૫/૦૯૫૬૮ પોરબંદર ભાવનગર પોરબંદર ટ્રેન ૪૩ દિવસ માટે બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાત બાદ તારીખ ૧૯-૦૩-૨૦૨૪ના રોજ રેલવે વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને આ ટ્રેનને તા.૧૪-૦૪-૨૦૨૪ ને બદલે તા. ૩૦-૦૪-૨૦૨૪ સુધી રદ કરવાની જાહેરાત કરેલ છે ત્યારે આ જાહેરાતને કારણે આ ટ્રેનમાં સફર કરતાં અને કાયમી અપડાઉન કરતાં મુસાફરોમાં તંત્રની ઢીલી કામગીરી અને ઢીલી નીતિ સામે રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech