ફુલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
આ તકે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાએ હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં પધારતા યાત્રિકો/ પદ યાત્રિકો માટે માર્ગ સલામતી, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સી.સી.ટી.વી કેમેરાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા તેમજ દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવી સહિત બેટ દ્વારકા તેમજ શિવરાજપુર અને નાગેશ્વર સહિતના પ્રવાસન સ્થળો પર દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખતા સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech