જામજોધપુર તાલુકાના ધુનડા મુકામે આવેલ સતપૂરણધામ આશ્રમ મુકામે તા.૨૧/૭/ર૪ રવિવારના રોજ ગુરૂ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન સદગુરૂ જેન્તીરામ બાપાના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯-૦૦ વાગ્યે ગુરૂ પૂજન રાખેલ છે, વિશાળ સંખ્યામાં ભાવિકજનો ગુરુ પુજન કાર્યકમમાં ઉપસ્થિત રહેશે, સવારે ૧૦-૦૦ વાગ્યે સત્સંગ સભા, બપોરે ૧૨-૩૦ ભોજન પ્રસાદ, સાંજે ૫-૦૦ સંધ્યા સત્સંગ, સાંજે ૦૭- ૩૦ કલાકે ભોજન પ્રસાદ, રાત્રે ૯-૦૦ વાગ્યે સત્સંગ સભા તેમજ રાત્રે ૧૦-૩૦ કલાકે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યકમમાં મુંબઈ-અમદવાદ-રાજકોટ-જામનગર-સુરેન્દ્રનગર સહિતના ગામોથી ભક્તજનો પધારશે. આ તમામ કાર્યક્રમોનો લાભ લેવા તમામ ભક્તજનોને સત પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech