પંજાબી ગાયક દિલજીત દોસાંઝે તેલંગાણા સરકારે તેને આપેલી નોટીસની ટીકા કરી જણાવ્યું હતું કે જયારે દેશભરમાં 'શરાબ' પર પ્રતિબધં મૂકાશે ત્યારે હત્પં દા વિશેના ગીતો બનાવવાનું બધં કરીશ, દિલજીતએ વધુમાં કહ્યું કે બોલિવૂડ કલાકારો દાની જાહેરાતો કરે છે પરંતુ તે નથી કરતો. તેમણે આંદોલન શ કરવાની વાત પણ કરી હતી.
પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ફરી એકવાર તેલંગાણા સરકારની તેમને નોટિસ આપવા પર ટીકા કરી છે. ગાયકે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબો વિડિયો પોસ્ટ કર્યેા હતો જેમાં તેણે ખુલાસો કર્યેા કે તે આલ્કોહોલનું સેવન કરતો નથી અને તેની જાહેરાતો પણ કરતો નથી. ગાયકે આલ્કોહોલ પર પ્રતિબધં મૂકવા માટે સમગ્ર ભારતમાં ચળવળનું પણ આહ્વાન કયુ હતું, જે તેમણે ઉમેયુ હતું કે મોટી આવક થાય છે. તેણે વચન આપ્યું કે જો આવું થશે, તો તે દા વિશે ગીતો ગાવાનું બધં કરશે.
દિલજીતે વધુમાં કહ્યું હતું કે તેના અમદાવાદ શો દરમિયાન કોઈ નોટિસ મળી નથી. તેણે ઉમેયુ કે તેની પાસે બીજા સારા સમાચાર છે તે દા વિશે કોઈ ગીતો ગાશે નહીં. તેમણે ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાનું કારણ દર્શાવ્યું હતું. ગાયકે પછી વાત કરી કે કેવી રીતે તેણે અત્યાર સુધીમાં ઘણા ભકિત ગીતો ગાયા છે અને છેલ્લા થોડા દિવસોમાં વધુ બે રિલીઝ કર્યા છે, પરંતુ કોઈ તેના વિશે વાત કરતું નથી.
દિલજીતે એમ પણ જણાવ્યું કે બોલીવુડમાં દા વિશે ઘણા ગીતો છે, પરંતુ તેણે માત્ર ત્રણથી ચાર ગીતો જ ગાયા છે. આજે પણ હત્પં આવા ગીતો નહીં ગાઈશ. ગીતોને ટિક કરવા મારા માટે ખૂબ જ સરળ છે. હત્પં દા પીતો નથી , મારા માટે તે ખૂબ જ સરળ છે. બોલીવુડના અનેક કલાકારો છે કે જેઓ દાની જાહેરાત કરે છે, હત્પં માં પ્રદર્શન કં છું અને તમે મારી સાથે કેમ ગડબડ કરો છો? જો દેશમાં તમામ રાયો પોતાને ડ્રાય સ્ટેટસ તરીકે જાહેર કરે છે, તો દિલજીત દોસાંઝ કયારેય આલ્કોહોલ સંબંધી ગીતો નહીં ગાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા
June 09, 2025 11:04 AMજેતપુરના એકમાત્ર બગીચામાં ઝૂલા પરથી પટકાતા તરૂણનું મૃત્યુ
June 09, 2025 11:03 AMઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech