રાજકોટના શહેરીજનો માટે શહેરની નજીક રમણીયમય સ્થળ ઈશ્ર્વરીયા પાર્ક જન્માષ્ટ્રમીના પર્વ દરમિયાન રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનું કલેકટર તત્રં દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે. લોકો રજાની મોજથી મજા માણી શકે તે માટે આ પાર્ક સવારથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ધમધમતો રહેશે.
જન્માષ્ટ્રમી પર્વમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર્રભરમાંથી લોકો મેળાની મોજ અને પર્વનો અવસર માણવા ઉમટી પડે છે. રાજકોટ શહેરમાં ફરવાલાયક સ્થળો પૈકી એક ઈશ્ર્વરીયા પાર્ક છે. અત્યારે વરસાદી વાતાવરણને લઈને ગ્રીનરી પણ સારી હોવાથી પાર્કમાં વિશેષ આકર્ષણ રહે છે. શહેરથી થોડે દુર માધાપર પાસે આવેલા આ પાર્કને મોડી સાંજે બધં કરી દેવાતો હોય છે પરંતુ જન્માષ્ટ્રમીની રજાના દિવસો દરમ્યાન ઈશ્ર્વરીયા પાર્ક રાત્રે ૧૦ સુધી ચાલુ રહેશે તેમ કલેકટર પ્રભવ જોષી દ્રારા જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુવાનનું લીવરની બીમારીથી મોત નિપજ્યાનું પોલીસમાં થયુ જાહેર
June 10, 2025 02:33 PM‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ રહ્યા !
June 10, 2025 02:32 PMમોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ બોર્ડના પરિણામમાં રહી અગ્રેસર
June 10, 2025 02:31 PMપોરબંદર અડવાણા રોડને વહેલી તકે પહોળો કરવો જરી બન્યો
June 10, 2025 02:29 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા યોજાયો ભવ્ય આર્ટ શો
June 10, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech