પોરબંદર અડવાણા રોડને વહેલી તકે પહોળો કરવો જ‚રી બન્યો

  • June 10, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર ી અડવાણા ઈને જામનગર તરફ જતો રસ્તો વહેલી તકે પહોળો કરવો જ‚રી બન્યો છે. કારણ કે આ રસ્તે અવારનવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. તેને નેશનલ હાઈવે બનાવવાની વાત ઘણા લાંબા સમયી ઈ રહી છે પરંતુ નક્કર રીતે કામગીરી આગળ વધી હોય તેવું જણાઈ રહ્યું ની. તેના સાંકડા પુલ ઉપરી સામસામા બે વાહન પસાર ઈ શકે તેવી પરિસ્િિત પણ શક્ય ની. તાજેતરમાં જ દેગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં ટુરિસ્ટવાનને ખૂબ મોટું નુકસાન યું હતું. આ રસ્તા પર અનેક એકસીડન્ટમાં નવલોહિયા યુવાનોએ જીવ ગુમાવ્યા છે તેી વહેલી તકે રસ્તાને પહોળો અને ફોર ટ્રેક બનાવવાની કામગીરી હા ધરવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application