હાથી ગેઈટથી નવા ગોમતી ઘાટ સુધી તંત્ર દ્વારા હટાવવામાં આવતાં આવેદનપત્ર
દ્વારાકામાં હાથી ગેટથી નવા ગોમતી ઘાટ પર લારી-ગલ્લાઓ તંત્ર દ્વારા હટાવવામાં આવતા લારી-ગલ્લાઓવાળાઓ બેરોજગાર બન્યા છે.
દ્વારકા નગરપાલિકા દ્વારા લારી-ગલ્લાવાળાઓનો માલ-સામાન ઉઠાવીને લઈ જઈ, ધંધો કરવાની મનાઈ ફરમાવવામાં આવતાં લારી-ગલ્લાવાળાઓ બેરોજગાર થયા હોવાની સ્થિતિ નિર્માણ થવા પામી છે.
આ બાબતે લારી-ગલ્લાના ધારકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે, અન્યથા આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech