બખરલાના ડો.આંબેડકર ભવનની ધારાસભ્યએ લીધી મુલાકાત

  • May 26, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના બખરલા ગામે ડો.આંબેડકર ભવનની પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી.સ્થાનિક લોકો સાથે સંવાદ કરીને તેમની રજુઆતો સાંભળી હતી.બખરલાના સરપંચ અરશીભાઈ ખુંટી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News