પોરબંદરમાં ભાજપના ત્રણે તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજકોની બેઠક યોજવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સુચના મુજબ સંગઠનના દરેક મંડળના શક્તિ કેન્દ્રના સંયોજકોની બેઠક રાખેલ હતી.આ બેઠકમાં શક્તિ કેન્દ્રના સંયોજકોને સંગઠનનું માર્ગદર્શન અને આગામી સંગઠન ના કાર્યક્રમો બુથ સુધી લઇ જાવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ,
૬ મંડળમાં આ બેઠકો થઇ હતી,કુતિયાણા શહેર અને કુતિયાણા તાલુકાની બેઠક હતી,ત્યારબાદ રાણાવાવ શહેર અને રાણાવાવ તાલુકાની બેઠક હતી.પોરબદંર શહેર અને પોરબંદર તાલુકાની બેઠકોમાં ઉપસ્થિત પુર્વ કેબિનેટ મંત્રી અને અસારવા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા,સિનિયર આગેવાન કેતનભાઈ દાની તમામ મંડળ પ્રમુખ અને મહામંત્રી અને સિનિયર આગેવાનો હાજર રહ્યા હતા.
આ તમામ બેઠકોમાં શક્તિ કેન્દ્રના સયોજકોને માર્ગદર્શન પુર્વ કેબિનેટમંત્રી અસારવા પુર્વ ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર દ્વારા આપવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMઅમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેક-ઓફ બાદ જ દુર્ઘટના, CCTV સામે આવ્યા!
June 12, 2025 08:40 PMઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવપરિણીત દુલ્હનની પહેલી ઉડાન બની અંતિમ ઉડાન
June 12, 2025 08:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech