અભિનેત્રી નયનતારા છેલ્લા કેટલાક દિવસોથી તેના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. નયનતારાની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. નયનતારા લાંબા સમયથી ફિલ્મોમાં છે. રસપ્રદ વાત એ છે કે તેના વિશે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.જો કે છેલ્લા થોડા સમયથી તેને મૌન સેવી લીધું છે. આથી ચાહકો એવી પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે કૈક તો છે જ.
સાઉથ સ્ટાર નયનતારા છેલ્લા કેટલાક દિવસોથી તેના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. નયનતારાના અંગત જીવન વિશે વિવિધ ચર્ચાઓ જોવા મળે છે.આ દરમિયાન એવી ચર્ચા હતી કે નયનતારાના અંગત જીવનમાં મોટું તોફાન આવ્યું છે. એટલું જ નહીં પરંતુ નયનતારા અને તેના પતિ વચ્ચેનો વિવાદ વધી ગયો છે.એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે નયનતારા ટૂંક સમયમાં છૂટાછેડા લેશે. જો કે, એવું જોવા મળ્યું હતું કે નયનતારાએ આ ચર્ચાઓ પર કોમેન્ટ્સ કરવાનું ટાળે છે.હવે તેની પોસ્ટ પરથી જોઈ શકાય છે કે, નયનતારાએ બધા સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે છૂટાછેડાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તેણે કેટલાક ફોટા શેર કર્યા હતા.નયનતારાએ શેર કરેલી આ તસવીરો ખૂબ જ ખાસ છે. આ ફોટામાં તેના બાળકો અને પતિ જોવા મળી રહ્યા છે. તેણે આ ફોટા શેર કરીને ચોક્કસપણે એક મોટો સંદેશ આપ્યો છે.જોવાનું એ રહે છે કે આંધી કઈ તરફ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech