કાલે તા. ૭ ને શનિવારે ભાવનગર શહેર જીલ્લા સહિત સમગ્ર દેશમાં કોમીએક્તા, ભાઈચારા અને એખલાસના માહોલમાં ઇદ-ઉલ-અઝહા પર્વની ઉજવણી કરાશે.મુસ્લીમ બિરાદરો આ ધાર્મિક તહેવાર પરંપરાગત રીતે અને સંવૈધાનિક અધિકાર મુજબ નિયમોનુસાર અને તહેવાર દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને સુલેહ શાંતિથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે સંદર્ભે ભાવનગર શહેરના સીટી ડી.વાય.એસ.પી., શહેરના નિલમબાગ પો.મથકના પી.આઈ., તેમજ મુસ્લીમ સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં શાંતિ સમિતીની બેઠક સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech