પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ઉતરતી વખતે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ SV792માં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં સમસ્યાના કારણે ટાયરમાં આગ લાગી હતી. આગ લાગવા છતાં કોઈ જાનહાની થઈ નથી. આ સિવાય તમામ ક્રૂ અને મુસાફરોને ફ્લાઈટમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી અને ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.
પેશાવર પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ઉતરતી વખતે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ SV792માં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં સમસ્યાના કારણે ટાયરમાં આગ લાગી હતી. આગ લાગવા છતાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટમાં તમામ 276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર હાજર હતા.
ઇમરજન્સી દરવાજા દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
ટાયર ફાટ્યાની માહિતી મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. તમામ મુસાફરોને ઈમરજન્સી દરવાજા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી અને ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech