દ્વારકામા ચેતનભાઈ જીંદાણી દ્વારા સંચાલિત ભડકેશ્વર યો ગૃપ તથા યોગ પરિવાર દ્વારકા દ્વારા પવિત્ર ગોમતી નદી તેમજ ભડકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ભવ્ય અને વિશેષ ઉજવણી કરી, ગોમતી તથા ભડકેશ્વર ધ્વજવંદન કાર્યક્રમ દરમ્યાન દ્વારકામાં આવતા યાત્રિકોએ પણ આપણા રાષ્ટ્રીય પર્વને માણ્યો અને દ્વારકામા આ વિશેષ ઉજણી જોઈ ભક્તિભાવ/ધર્મ સાથે રાષ્ટ્રભાવના જોઈ ગૌરવની લાગણી અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech