એઆઈ ની અસર વિશે વાત કરતા શેખર કપૂરે કહ્યું, “સાચું કહું તો,એઆઈ કોઈ રાક્ષસ નથી, આપણે તેને એક રાક્ષસ બનાવી દીધું છે. જે કામ આપણે 5 મહિનામાં કરી શકીએ છીએ, તે એઆઈ 5 મિનિટમાં કરી શકે છે. હું હંમેશા ચેટજીપીટી સાથે વાત કરું છું અને તે મારી સાથે વાત કરે છે.એઆઈ અનિશ્ચિત હોઈ શકે નહીં, કારણ કે તે ડેટા દ્વારા સંચાલિત છે, જ્યારે આપણે મનુષ્યો એવા નથી.આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે ઘણા લોકો તેમની પાસે ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ લઈને આવ્યા હતા. પણ તેના કુકએ સારી સ્ક્રિપ્ટ લખી હતી. જ્યારે તેણે તેના કુકને પૂછ્યું કે તે કેવી રીતે બનાવે છે, ત્યારે તેણે કહ્યું કે તેણે ચેટજીપીટીનો ઉપયોગ કરીને સ્ક્રિપ્ટ લખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech