સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ બેન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રકાશ ગોરસીયા સહીત પેમ્બરના હોદ્દેદારો તથા મંલગ્ન એસોસીએશનનાં હોઠેદારો, વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે મળીને દિલ્હી ખાતે સતત ત્રીજા દિવસે મંત્રાલયમાં મીટીંગે થોજી હતી.
આ મીટીંગો દરમિયાન કેન્દ્રીય કેબિનેટ તથા રાજ્ય મંત્રીઓ સાથે વિવિધ મહાત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. આ તકે કેન્દ્રીય ક્ધઝ્યુમર અફેશે. ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન મંત્રી પ્રહલાદ જોશી, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગના રાજ્ય મંત્રી હર્ષ મછોત્રા તથા શ્રમ અને રોજગાર અને યુવા પ્રવૃત્તિ તેમજ રમતગમત મંત્રાલયના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા સાથે મીટીંગ યોજાઈ હતી.
આ દરેક મીટીંગોમાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહ્યા અને ભાવનગરના વેપાર ઉદ્યોગના વિકાસ તથા રોડ અને રેલ કનેક્ટીવીટીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભાવનગરના વિકાસ પ્રાસ સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસની સંભાવનાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech