પોરબંદરના બોખીરાથી આવાસ યોજના તરફ જતા રસ્તે મોટાભાગની સ્ટ્રીટલાઈટો બંધ છે એટલું જ નહી પરંતુ આવાસ યોજનાના ૨૪૪૮ ફ્લેટની આજુબાજુ પણ સ્ટ્રીટલાઈટો બંધ હોવાને કારણે અને અપુરતી સુવિધા હોવાને લીધે રાત્રિના સમયે આ વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને અવર-જવરમાં તકલીફનો સામનો કરવો પડે છે એટલું જ નહી પરંતુ દાડિયાઓનો ત્રાસ પણ વધ્યો છે,ત્યારે આ વિસ્તારમાં રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટની સુવિધા હોવી જરી છે અને મહાનગરપાલિકાનું તંત્ર આ મુદ્દે વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech