જામનગરના દિ.પ્લોટ-૪૯ શંકરટેકરી વિસ્તારમાં એક વૃઘ્ધે ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા પોલીસ દ્વારા કારણ જાણવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના દિ.પ્લોટ ૪૯, શંકરટેકરી રામ સાયકલની બાજુમાં રહેતા પ્રેમજીભાઇ જીવાભાઇ વાઘેલા (ઉ.વ.૫૫) નામના વૃઘ્ધે તા. ૧૫ના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇસ્લામિક દેશો પેલેસ્ટિનિયનોને તમારા દેશમાં વસાવી લો, મુસ્લિમ દેશો પાસે ઘણી જમીન છે: અમેરિકા
June 11, 2025 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech