કાલે પતંગ ઉત્સવનું પર્વ મકરસંક્રાંતિ, ધર્મની દ્રષ્ટિએ સોમવારે ઉત્તરાયણ: આજી લઈ ત્રણ દિવસ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં રજાનો માહોલ: પતંગો, ફીરકી, ખાણી પીણીની વસ્તુઓ સહિત છેલ્લી ઘડીની ખરીદીમાં ઉત્સવપ્રેમીઓ વ્યસ્ત
એ આપ્યો છે..... આજી લઈ સોમવાર સુધી જામનગર સહિત સૌરાષ્ટ્ર પતંગમય બનશે. આવતીકાલે પતંગ ઉત્સવ અને સોમવારે ધાર્મિક દ્રષ્ટિએ મકરસંક્રાંતિ હોવાી પતંગ રસીકો માટે આ પર્વની ઉજવણી બે દિવસ સુધી કરવામાં આવશે. આજે જામનગરની બજારમાં છેલ્લી ઘડીની ખરીદીનો પ્રારંભ ઉત્સવ પ્રેમી જનતા દ્વારા યો હતો. જેમાં અવનવી પતંગ અને દોરાને મજબૂત માનઝો પવરાવાની કામગીરીમાં પતંગ પ્રેમીઓ લાગી ગયા છે. અગાસીમાં પતંગઉત્સવની સાોસા ખાણી પીણીની જયાફત માટે શેરડી, ઝીંઝરા,બોર, ચીકી, ઊંધિયું અને પુરી સો મધ મધતી મીઠાઈ નો સ્વાદ માણવા માટે જેની તૈયારીઓ માં ઉત્સવ પ્રેમીઓ લાગી ગયા છે.
દરેક ઉત્સવને ઉજવવામાં આગળ પડતા રહેતા સૌરાષ્ટ્રવાસીઓ માટે દરેક તહેવાર નો અનોખો આનંદ હોય છે જેમાં આ વખતે મકરસંક્રાંતિ એટલે કે પતંગોનો પર્વ ૧૪ તારીખે રવિવારે આવે છે. જ્યારે પંચાંગની દ્રષ્ટિએ દાન ધર્મ પુણ્ય અને ધાર્મિક કાર્યો માટે સોમવારે ઉજવાશે રવિવારે રાત્રે મકર સૂર્ય રાશિમાં પ્રવેશ કરતાની સો કમુરતા ઉતરશે અને મકરસંક્રાંતિનો પર્વ સોમવારે આવતું હોવાી પ્રામિક શાળાઓ અને અનેક ઔદ્યોગિક એકમો તેમજ બજારોમાં પણ રજા હોવાના લીધે ત્રણ દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રજાની મોજ માણસે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે આભ ની અટારીએી પતંગયુદ્ધ શરૂ ઈ જશે.
એ કાપ્યો છે... ની ચિચિયારીઓ સો ાળીઓના ,પીપુડીઓના અવાજ અને સંગીતના તાલે પતંગરસિકો જ્યાં સુધી બાવડાં ાકશે નહીં ત્યાં સુધી પતંગોના પેચ લગાવશે.
આજી લઈ સોમવાર સુધી જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસી રજાનો માહોલ છવાઈ જશે.
જામનગરમાં પ્રતિવર્ષ મકરસંક્રાંતિના દિવસે દાનપૂનનું પણ મહત્વ છે, તેનું પાલન કરવામાં આવે છે અને ઠેકઠેકાણે ભુખ્યાઓને ભોજન, પશુઓને લીલો ઘાસચારો આપવામાં આવે છે.
આ દિવસે ખાસ કરીને ઉંધીયા સહિતના વ્યંજનોની જીયાફત ઉડાવવામાં આવે છે, બીજી તરફ મીઠાઇઓમાં અડદીયા, ખજુરપાક, તલી, ચીકી, મમરાના લાડુ વગેરે લોકો ખાવાનું પસંદ કરે છે એ જ રીતે શેરડી, જીંજરા પણ ઘર બિલ્ડીંગોની અગાસી પર લોકો જતાં હોય છે, વર્ષે-વર્ષે જામનગરમાં પણ પતંગ ઉડાવવાનું પ્રમાણ વધી રહ્યું છે, જો કે અમદાવાદ, સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રના રાજકોટમાં મકરસંક્રાંતિની ઉજવણી ખુબ જ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે અને જામનગરમાં પણ એટલા જ ઉત્સાહ સાથે આ પર્વને મનાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech