અખબારનું વાંચન હજુ પણ અકબંધ, સમય પ્રમાણે બદલાવની જરૂર: મુકેશ વરીયા

  • June 02, 2025 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ સાંઘ્ય દૈનિકની વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોમાં આજકાલના ફલ્લાના પ્રતિનિધિ મુકેશભાઇ વરીયાએ ઉપસ્થિત મહાનુભાવો અને એજન્ટો તથા વિતરક ભાઇઓને આવકારી જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સોશ્યલ મીડીયાના પડકારો વચ્ચે પણ અખબારોનું વાંચન અકબંધ છે.


​​​​​​​જયારે વર્તમાન સમયમાં એજન્ટો અને વિતરક ભાઇઓએ સમય પ્રમાણે બદલાવની જરૂ
ર છે, જેથી અખબારનું વેંચાણ વધારી શકાય, સિસ્ટમમાં ફેરફાર લાવશું તો ચોકકસ અખબારનું વેંચાણ વધી શકશે. તેમણે આજકાલ સાથેના સંસ્મરણો વાગોળી આજકાલ પરીવારે હરહંમેશ આપેલા સાથ-સહકારને બીરદાવી મેનેજમેન્ટનો આભાર વ્યકત કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application