સોઢાણા ગામે એકલવાયા જીવનથી કંટાળી જઇને વૃદ્ધે કર્યો આપઘાત

  • June 11, 2025 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના સોઢાણા ગામે વૃદ્ધે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. 
આદિત્યાણા મહેર સમાજ પાછળ રહેતા કરશનભાઈ મહિયારીયા દ્વારા બગવદર પોલીસ મથકમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે તેના મોટાભાઈ રણમલભાઈ દેવાભાઈ મહિયારીયા (ઉમર: ૬૦) કે જેઓ સોઢાણા ગામે ચોરા  વાળી ગલીમાં રહેતા હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા આથી એકલવાઈ જિંદગીથી કંટાળીને રણમલભાઈએ પોતાની મેળે તેમના ઘરે છતના પંખા સાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો અને આપઘાત કર્યો છે આગળની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application