જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ પહેલાં એક રાહદારી ને ટ્રક ચાલકે ચગદી નાખ્યા હતા. જે અંગે મૃતક ના સંબંધી એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ગતા તા.૬-૧૨-ર૧ ના રોજ હારૂનભાઈ ઈસ્માઈલ ગજણ રસ્તા ઉપર પસાર થતા હતા ત્યારે તેઓ ને ટ્રકે ઠોકરે ચઢાવતા ઘવાયેલા હારૂનભાઈ નું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા હાપામાં રહેતા ટ્રક ડ્રાઈવર રાજેશ બાબુભાઈ દેગામા સામે ગુન્હો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ.અંગે નો કેસ ચાલી જતાં અદાલતે આરોપી ટ્રક ડ્રાઈવર ને તક્સીરવાન ઠરાવી બે વર્ષ ની સજા અને રૂા. ૧૦ હજાર ના દંડ નો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech