કાલાવડના રણુંજા ગામમાં આવેલા ઉપાસના ગેસ્ટહાઉસવાળાએ પથીક સોફટવેરમાં એન્ટ્રી નહીં કરી જાહેરનામાનો ભંગ કરતા તેની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા હિતેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજાએ પોતાની માલીકીના ઉપાસના ગેસ્ટહાઉસમાં આવતા ઉતારુઓની એન્ટ્રીઓ પથીક સોફટવેરમાં નહીં કરી જીલ્લા મેજી. જામનગરના એન્ટ્રી કરવાના જાહેરનામાનો ભંગ કર્યો હતો જે અંગેની વિગતો તપાસ દરમ્યાન સામે આવતા કાલાવડ ટાઉન પોલીસે આ બાબતે ગેસ્ટહાઉસવાળા હિતેન્દ્રસિંહ જાડેજા સામે જીપીએકટ ૧૩૧ મુજબ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech