ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં 242 મુસાફરો હતા. માહિતી અનુસાર, વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા.
અહેવાલ મુજબ, આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો છે. તેનું નામ રમેશ વિશ્વાસ કુમાર ભાલીયા જણાવવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું, જ્યારે મેં આંખો ખોલી ત્યારે ચારે બાજુ મૃતદેહો હતા. હું ડરી ગયો. આ પછી હું ઉભો થયો અને દોડવા લાગ્યો. તેમણે વધુમાં કહ્યું કે ટેકઓફ થયાના લગભગ 30 સેકન્ડ પછી, એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન જમીન સાથે અથડાયું. બધું એટલું ઝડપથી બન્યું કે સમજવાનો સમય જ નહોતો. રમેશને છાતી, આંખો અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે.
તે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેનું નામ રમેશ વિશ્વાસ કુમાર ભાલીયા હોવાનું કહેવાય છે. તે સીટ 11A પર મુસાફરી કરી રહ્યો હતો. આ માહિતી અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએઈમ્સ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ સિક્સલેન વિજયભાઈની દેન, રાજકોટ હવે મેગા સિટીની હરોળમાં
June 13, 2025 06:11 PMસલાયામાં જુદા જુદા બે પ્લોટના વેચાણ સંદર્ભે છેતરપિંડી સબબ ફરિયાદ
June 13, 2025 10:17 AMજુવાનપુરના ત્રણ શખ્સો દ્વારા વિપ્ર યુવાન સાથે છેતરપિંડી
June 13, 2025 10:14 AMકોઈ પણ કામ હાથમાં લેતા પહેલા આ મંદિરે વિજયભાઈ રૂપાણી દર્શન કરવા આવતા
June 13, 2025 09:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech