સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે આવેલી શિવ કુમારી વિધાલયમાં અભ્યાસ કરતા ૪૨ જેટલા બાળકોને શાળાએ રસોઈ જમ્યા બાદ ફડ પોઇઝનિંગ થઈ જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રા વિગત મુજબ સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે આવેલી શિવ કુમારી વિધાલયમાં ગઈકાલે બપોરે વિધાર્થીઓને શાળામાં રસોઈ બનાવ્યા બાદ જમવા બેસાડા હતા. બાળકોએ જમી લીધા બાદ અચાનક ઉલ્ટી ઉબકા થવા લાગતા એક પછી એક બાળકોને તબિયત લથડતા ગૃહપતિ સહિતના શિક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી અને
(અનુ. નવમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech