કેશોદના માણેકવાડા પાસે પ્રાચી પિતૃકાર્ય કરવા જતી વખતે ટેમ્પો પલટી જતા ટેમ્પોમાં બેસેલા બોટાદ પંકના છ સહિત નવ શ્રદ્ધાળુઓને ઈજા ઈ હતી. ઇજાગ્રસ્ત પૈકી છ ને કેશોદ હોસ્પિટલ ખસેડાયા હતા અને ડ્રાઇવર સહિત ત્રણને ૧૦૮ મારફત વધુ સારવાર ર્એ જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કેશોદના માણેકવાડા પાસે બોટાદ ી પ્રાચી પિતૃ કાર્ય કરવા જતી વખતે ટેમ્પો પલટી ખાઈ જતા ડ્રાઇવર સહિત ટેમ્પો માં બેસેલા ૯ ને ઈજા ઈ હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ બોટાદના રાણપુર પંકના શ્રદ્ધાળુઓ ચૈત્રી અમાસ નિમિત્તે રાણપુર ી પ્રાચી ટેમ્પોમાં બેસી પિતૃકાર્ય કરવા જતા હતા.માણેકવાડા પેટ્રોલ પંપ પાસે એકાએક ટેમ્પો પલટી જતા ટેમ્પોમાં બેસેલા શ્રદ્ધાળુઓને ઈજા ઈ હતી.બનાવને લઈ ૧૦૮ ની ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્ળે પહોંચી હતી.ટેમ્પોમાં બેસેલા મુન્નાભાઈ કાનાભાઈ ધારેજીયા ,સોનલબેન ધારેજીયા,રસિક કમાભાઈ ધારેજીયા, શાંતુંબેન ધારેજીયા, રહે ધારપીપળા,રાકેશ બળદેવભાઈ હાંડા રહે.ગઢેચા,બાઘુબેન હિતેશ ભાઈ રહે,કરમડ, એમ ૬ શ્રદ્ધાળુને સારવાર ર્એ કેશોદ હોસ્પિટલે ખસેડાયા હતા.
જ્યારે ટેમ્પો ડ્રાઇવર વીજય રસિકભાઈ, માહીર નરેશભાઈ ધારેજીયા, સવસી રૂપાભાઈ રોજસરા રહે.ચુડા ત્રણ ને વધુ સારવાર માટે ૧૦૮ મારફતે જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં સારવાર બાદ તેઓની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના જંગલમાં થયેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર કયારે ફરશે?: કોંગ્રેસ
June 09, 2025 02:56 PMપોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની યોજાઇ બેઠક
June 09, 2025 02:54 PMરબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ
June 09, 2025 02:53 PMબરડા જંગલને બચાવવા દબાણ દુર કરવા ખુબ જરી
June 09, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech