પોરબંદર જીલ્લાની ગ્રામ્યપંથકની શાળાઓમાં દિગ્વિજય દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર પર વ્યાખ્યાન યોજાયું હતુ.સ્વામી વિવેકાનદં ગુજરાત રાય યુવા બોર્ડ અંતર્ગત દિગ્વિજય દિવસ નિમિત્તે રાણાવાડોત્રાની હાઇસ્કુલ, કુતિયાણાની શ્રી શારદા વિધાલય, પારવાડાની શ્રી પી.એસ.એમ ઠકરાર હાઇસ્કુલ, ચિકાસાપ્રાથમિક શાળા ખાતેસ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર પર વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વકતા તરીકે કેતનભાઈ દાણીએ સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ જોશીએ કયુ હતુ.આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર પોરબંદર સી.ડબ્લ્યુ.સી. ચેરમેન તેમજ મુખ્ય વકતા કેતનભાઈ દાણી, વકતા કિંજલબેન મોઢા, ચામડીયા કેયુબેન,પ્રિન્સીપાલ કમલભાઈ મોઢા, કનારા શાંતિબેન, જીલ્લા સંયોજક રાજભાઈ જોશી, જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ જોશી,પોરબંદર શહેર સંયોજક હીતભાઇ જોશી, વૈભવભાઈ થાનકી અને પાર્થભાઈ રાઠોડ, પોરબંદર તાલુકા સંયોજક કારાવદરા પ્રતાપભાઇ અને ધવલભાઇ ઓડેદરા, કુતિયાણા શહેર સંયોજક જીતભાઈ ઓડેદરા, તાલુકા સંયોજક ઋષિકેશભાઈ મોઢા અને અતુલભાઈ મા, રાણાવાવ તાલુકા સંયોજક પારસભાઈ વાઢીયા તેમજ સ્ટાફ, વિધાર્થી ભાઈઓ અને બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMક્યુંકી...ના તુલસી અને મિહિર કરશે શાનદાર કમબેક
June 09, 2025 12:17 PMદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech