ટ્રાફિક નિયમનનું પાલન કરનારા નાગરિકોને નવરાત્રી મહોત્સવના વિના મૂલ્યે પાસનું વિતરણ કરાયું
જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગેના જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ટ્રાફિક નિયમનનું પાલન કરનારા નાગરિકોનું સન્માન કરવાના ભાગરૂપે નવરાત્રી મહોત્સવ ના વિના મૂલ્યે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તારીખ ૨૬.૯.૨૪ ના રોજ જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પો.ઈ. આર. એલ.કંડોરીયા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા તેમજ હંસ ટેક્નોલોજી ઇન્ટરનેશનલના હાર્દિકભાઈ ઘેડિયા, કેયુરભાઈ ધોકિયા, રેડિયો જોકી મિલનભાઈ પાણખાણીયા અને તેમના સહયોગીઓ દ્વારા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિકના નિયમોનુ પાલન કરતા વાહનચાલકોને થનગનાટ વેલકમ નવરાત્રી મહોત્સવના પાસનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. તેમજ આવતીકાલે પણ ટ્રાફિકના નિયમોનુ પાલન કરતા વાહનચાલકોને નવરાત્રિના પાસનુ વિતરણ કરવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એરપોર્ટ દ્વારા પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશની સાથે વૃક્ષારોપણ કરાયું
June 10, 2025 03:54 PMચૂંટણીમાં જાહેર ,ખાનગી મિલકતો પર પ્રચાર માટે મંજૂરી લેવી પડશે
June 10, 2025 03:53 PMઅનુ. જાતિ પ્રબુદ્ધ નાગરિક સાથેના સંવાદ કાર્યક્રમ સંદર્ભે શહેર ભાજપની બેઠક
June 10, 2025 03:52 PMપાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી હત્યાથી લોકરોષ
June 10, 2025 03:50 PMદેશી બનાવટની બંદૂક સાથે મથાવડાનો શખ્સ આવ્યો એલસીબીની ઝપટમાં
June 10, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech