પોરબંદરની ચોપાટી પર સમુદ્રમાં ઝંપલાવીને મહિલાએ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે.
પોરબંદરના મીલપરા શેરી નં. ૪માં વાછરાડાડાના મંદિર પાછળ રહેતા મયુર સોલંકીએ હાર્બર મરીન પોલીસમાં એવું જાહેર કર્યુ છે કે નાથીબેન નારણભાઇ સોલંકી ઉ.વ.૫૨ છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક બીમારીથી પીડાતા હતા અને ચોપાટી પર યમુના રસ્ટોરન્ટના આગળના ભાગે દરિયામાં પડીને તેણે આત્મહત્યા કરી લીધી છે ત્યારે આગળની તપાસ હાર્બર મરીન પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુંડાગીરી કરી માસુમને પાઇપ ફટકારનાર પેટ્રોલપંપના કર્મીઓ સામે મહાવ્યથાની કલમ ઉમેરાઈ
June 11, 2025 02:53 PMવિદેશી દા ભરેલી કાર સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો
June 11, 2025 02:52 PMકુંભારવાડા રેલ્વે ફાટક નજીક ગાડી અડફેટે વૃદ્ધને ગંભીર ઇજા
June 11, 2025 02:51 PMવિદેશી દાની ૨૯ બોટલ સાથે પાદરી ગામનો શખ્સ ઝડપાયો
June 11, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech