મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાય સરકારના કર્મચારીઓ–અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યેા છે.રાય સરકારના કર્મચારીઓ–અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેયુઈટી તથા અવસાન ગ્રેયુઈટી મહત્તમ . ૨૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે.તેમા ૨૫ટકાનો વધારો કરવામા આવ્યો છે. જે . ૨૦ લાખને બદલે હવે . ૨૫ લાખ મળશે.કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેયુઈટી અને અવસાન ગ્રેયુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યેા છે.આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાય સરકારના કર્મચારી–અધિકારીઓને નિવૃત્તિ ગ્રેયુઈટી અને અવસાન ગ્રેયુઈટી મહત્તમ . ૨૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી–અધિકારીઓને મળશે.મુખ્યમંત્રી સમક્ષ રાયના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક . ૫૩.૧૫ કરોડનું ભારણ આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMક્યુંકી...ના તુલસી અને મિહિર કરશે શાનદાર કમબેક
June 09, 2025 12:17 PMદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech