પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતગર્ત આત્માનાં કર્મચારીઓએ મોકર ગામ ખાતે ગોપાલ ગૌશાળાની મુલાકાત લીધી હતી.
પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતગર્ત આત્માનાં કર્મચારીઓએ મોકર ગામ ખાતે ગોપાલ ગૌશાળાની મુલાકાત લીધી હતી.રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના અસરકારક અમલ માટે ગૌશાળા,પાંજરાપોળ,સહકારી સંસ્થા,એફ.પી.ઓ, સખી મંડળો,ખેડુત ગ્રુપ દ્વારા જીવામૃત-ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા ઊભી કરવા માટે સહાય યોજના અન્વયે આત્માના કર્મચારીઓએ મોકર ગામ ખાતે ગોપાલ ગૌશાળાની મુલાકાત કરવામાં આવી હતી.
જેમાં સરકારની જીવામૃત- ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા ઊભી કરવા માટે સહાય યોજનાના ઉદ્દેશ તેમજ યોજના અને પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે આત્મા અધિકારીઓએ ગૌશાળાના સંચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુંભારવાડા રેલ્વે ફાટક નજીક ગાડી અડફેટે વૃદ્ધને ગંભીર ઇજા
June 11, 2025 02:51 PMવિદેશી દાની ૨૯ બોટલ સાથે પાદરી ગામનો શખ્સ ઝડપાયો
June 11, 2025 02:49 PMઓપરેશન સિંદુરે વિશ્ર્વને ભારતના સામર્થ્યની પ્રતીતિ કરાવી છે : નીમુબેન
June 11, 2025 02:48 PMમવડીની સગીરાને ભગાડી દુષ્કર્મના આરોપીના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર
June 11, 2025 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech