આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના પેકડ ફડ આવી રહ્યા છે, જેને કંપનીઓ હેલ્ધી હોવાનો દાવો કરે છે. પરંતુ આ ઉત્પાદનો પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. આવી પ્રોડકટને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.હેલ્થ રિસર્ચ બોડી આઈસીએમઆરએ કહ્યું છે કે આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે, કારણ કે પેકેડ ફડના લેબલ ભ્રામક અથવા ખોટા પણ હોઈ શકે છે. આઈસીએમઆર મુજબ, 'સુગર ફ્રી' હોવાનો દાવો કરતા ખોરાકમાં ચરબીનું પ્રમાણ હોઈ શકે છે અને તે પણ શકય છે કે પેકડ ફળોના રસમાં માત્ર ૧૦% ફળોનો રસ હોય. આવી સ્થિતિમાં, કોઈપણ વસ્તુ ખરીદતી વખતે, તેના પરના સ્વાસ્થ્યના દાવાઓને યોગ્ય રીતે વાંચવા જોઈએ. તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ આહાર માર્ગદર્શિકામાં, આઈસીએમઆર એ જણાવ્યું હતું કે ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને સમજાવવા માટે પેકેડ ખોરાક પર આરોગ્યના દાવા કરી શકાય છે કે ઉત્પાદન સ્વાસ્થ્ય માટે સાંરૂ છે
કુદરતી ઉત્પાદન કોને કહી શકાય
આઈસીએમઆર હેઠળ હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્િટટૂટ આફ ન્યુટિ્રશન દ્રારા જારી કરાયેલા ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા કહે છે, ભારતીય ખાધ સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણના કડક નિયમો છે પરંતુ લેબલ પર લખેલી માહિતી ભ્રામક હોઈ શકે છે. કેટલાક ઉદાહરણો આપતા, એનઆઈએનએ જણાવ્યું હતું કે ખાધ ઉત્પાદનને 'કુદરતી' ત્યારે જ કહી શકાય જો તેમાં કોઈ રગં અથવા સ્વાદ કે કૃત્રિમ પદાર્થેા ન હોય અને તેની ઓછામાં ઓછી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની યોજાઇ બેઠક
June 09, 2025 02:54 PMરબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ
June 09, 2025 02:53 PMબરડા જંગલને બચાવવા દબાણ દુર કરવા ખુબ જરી
June 09, 2025 02:52 PMનવીખડપીઠ પાસે ઝુંડાળા વિસ્તારમાં કચરાપેટી ઉઠાવી લેવાતા ફેલાઇ ગંદકી
June 09, 2025 02:51 PMપોરબંદર મહાનગરપાલિકાએ છાયાવાસીઓને ડુબાડવા માટે આયોજન ઘડી કાઢતા આક્રોશ!
June 09, 2025 02:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech