જામનગર જિલ્લાના જોડિયા ગામે પુ સંતશ્રી ધરમલાલ બાપાની ૨૨૪મી જન્મજયંતિની હર્ષલ્લાસ તથા ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ હતી પૂ સંતશ્રી ધરમલાલ બાપાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવેલ હતું,ત્યારબાદ ધરમલાલ બાપાના મંદિર ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠ કરવામાં આવેલ હતા તેમજ ત્યારબાદ સાંજના લોહાણા મહાજનવાડી ખાતે આવેલ જલારામ મંદિરે પુ જલારામબાપાની મહાઆરતી કરવામાં આવેલ હતી અને મોટી સંખ્યામાં લોકોએ આરતી તથા બાપાના દર્શન કરેલા તેમજ ત્યારબાદ લોહાણા મહાજનવાડી ખાતે લોહાણા જ્ઞાતિ ભોજન રાખવામાં આવેલ હતું તેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ પ્રસાદ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech