ગીર સોમનાથ જિલ્લ ામાં ફડ સેફટી પખવાડીયાની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગીર સોમનાથ દ્રારા લોકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી દિવાળીના તહેવારને અનુલક્ષીને વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તહેવારોને અનુલક્ષીને મીઠાઈ તથા ફરસાણની દુકાનો, દુધની ડેરીઓ, મેન્યુફેકચરીંગ યુનિટ, હોટલ તથા રેસ્ટોરન્ટ અને રીટેઈલર–હોલસેલ સ્ટોલમાંથી બહોળા પ્રમાણમાં જુદા–જુદા વિસ્તારોમાંથી દૂધ અને દૂધની બનાવટ, માવો, ઘી, ખાધતેલ, મરીમસાલા, બેકરી પ્રોડકટ, પનીર, ડ્રાયફ્રટ ફરસાણ અને મીઠાઈની તપાસ થઈ હતી.
તપાસ દરમિયાન સ્થળ પર જોવા મળેલા પડતર, વાસી તથા બગડેલા અને અખાધ્ય એવા આશરે ૧૩૫ કિ.ગ્રા. જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તથા અંદાજે ૪૯૭૭ કિ.ગ્રા. ખાધતેલનો તથા ૮૩૩ અલગ–અલગ ખાધચીજ વસ્તુઓનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
આમ, ગીર સોમનાથ જિલ્લ ાના અલગ–અલગ તાલુકાઓમાં જુદા–જુદા વિસ્તારોમાંથી કુલ ૨૩૩ પેઢીમાંથી જરી ખાધચીજોના ૨૬૦ જેટલા નમૂના લેવામાં આવ્યા. જે નમૂનાઓ તપાસ અર્થે ફડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશી બનાવટની બંદૂક સાથે મથાવડાનો શખ્સ આવ્યો એલસીબીની ઝપટમાં
June 10, 2025 03:48 PMનાર્કોટીકસ કુલ કિ.ા. ૧૩,૪૫,૦૨૫નો જથ્થાનો એસઓજી દ્વારા કરાયો નાશ
June 10, 2025 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech