ચીનનું માનવરહિત અને ફરીથી વાપરી શકાય તેવું અવકાશયાન એક રહસ્ય બની રહ્યું છે. ચીનનું કહેવું છે કે તેને ટેકનિકલ પરીક્ષણો માટે મોકલવામાં આવ્યું છે, યારે નિષ્ણાતો માને છે કે તેનો ઉપયોગ ઉપગ્રહોને હેરાફેરી કરવા અથવા તેને પુન:પ્રા કરવા માટે પણ કરી શકાય છે. આ વર્ષે જૂનમાં, અવકાશયાન એક આબ્જેકટ છોડતું જોવા મળ્યું હતું, જે ઘણા કિલોમીટર દૂરથી પાછું ફયુ હતું. નેધરલેન્ડની ડેલ્ટ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના પ્રોફેસર માર્કેા લેંગબ્રોક કહે છે કે તેના લશ્કરી ઉપયોગો સમજી શકાય તેવા છે, પરંતુ ઉપગ્રહોના રિયુઅલિંગ જેવા બિન–લશ્કરી ઉપયોગો પણ થઈ શકે છે. લેંગબ્રોક અને અન્ય ત્રણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વિશ્વભરની સેનાઓ જટિલ સેટેલાઇટ નેટવર્ક બનાવી રહી છે, તેથી ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન દખલ કરી શકે છે. ચીને કયારેય એ વાતનો ખુલાસો કર્યેા નથી કે સ્પેસક્રાટે કઈ ટેકનોલોજીનું પરીક્ષણ કયુ છે, ન તો તેણે ઓપરેશન શ કયુ ત્યારથી અવકાશયાનના ફોટા પણ જાહેર કર્યા નથી. યુનાઇટેડ સ્ટેટસે પણ આવી જ શઆત કરી ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે સ્પેસક્રાટ આ વર્ષે જૂનમાં ચીનના જિયુકવાનથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે શિનજિયાંગ ક્ષેત્રમાં લોપ નૂરમાં ઉતરતું જોવા મળ્યું હતું. હાર્વર્ડના જોનાથન મેકડોવેલ અનુસાર, આ એરફિલ્ડનો ઉપયોગ એક સમયે પરમાણુ પરીક્ષણ માટે કરવામાં આવતો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech