વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ, જામનગરમાં તા.૨૨-૧૨-૨૦૨૩ શુક્રવારના રોજ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિવિધ યોજનાઓની માહિતી અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓ કઇ રીતના નિ:શુલ્ક તાલીમ મેળવી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓના લાભાર્થે નિ:શુલ્ક તાલીમ વર્ગો વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજમાં જ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરએસએસના વિચારભારતી દ્વારા શતાબ્દી વર્ષ વિશેષ અંકનું વિમોચન
June 11, 2025 02:39 PMમજીવાણા પાસે બાઈક સ્લીપ થતા લાલપુર પંથકના યુવાનનું નીપજ્યું મોત
June 11, 2025 02:33 PMસોઢાણા ગામે એકલવાયા જીવનથી કંટાળી જઇને વૃદ્ધે કર્યો આપઘાત
June 11, 2025 02:32 PMપોરબંદરમાં મચ્છર મારવાની ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત
June 11, 2025 02:31 PM‘ધબાય નમ:’ થશે તો મનપાનું તંત્ર જવાબદારી સ્વીકારશે?
June 11, 2025 02:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech