પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા ૧૩૨ જેટલા કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારને છુટા કરી દેવાતા તેના ઉપવાસ આંદોલનને જિલ્લા કોળી સેનાએ ટેકો જાહેર કર્યો છે અને તેઓને કામ પર લેવા માંગ કરી છે.
પોરબંદરમાં સફાઈ કામદારો દ્વારા ચાલતા પ્રતિક ઉપવાસમાં પોરબંદર જિલ્લા કોળી સેના દ્વારા મુલાકાત કરી સફાઈ કામદારોને પોતાની માંગણીને ખુલ્લુ સમર્થન આપેલ છે
પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ આર મકવાણાની સાથે ભગવાનજીભાઈ ચાવડા,સંજય સોલંકી હેમત મોકરીયા,ભુપત ડાભી, હિતેશ વાજા,કેશુ બામણીયા, દિલીપભાઈ બામણીયા સાથે રહ્યા હતા અને સફાઈ કામદારોના સમર્થનમાં પોરબંદર મહાનગરપાલિકા કમિશ્ર્નરને આવેદનપત્ર આપ્યુ હતુ અને પોરબંદરને સ્વચ્છ રાખવા આ સફાઈ કામદારોને તાત્કાલિક ધોરણે પુન: નોકરી પર લેવા કમિશ્ર્નર પાસે માંગણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા કમિશનર દ્વારા બચુનગર વિસ્તારમાં દબાણવાળી જગ્યાનું જાત નિરીક્ષણ કરાયું
June 10, 2025 02:02 PMજામનગરમાં મનરેગા યોજનામાં કૌભાંડના આક્ષેપ, ધુતારપુર ગામના શ્રમિકોએ ઘેરાવ કર્યો
June 10, 2025 02:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech