સમસ્ત બદિયાણી પરીવાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાપુર તાલુકાના જામ દેવળીયા મુકામે આવેલ સુરાપુરાશ્રી રાઘવજી દાદાના મંદિરે આગામી તા.૧૧/૧૦/ર૦ર૪ ને શુક્રવારે હવનાષ્ટમી નિમીતે યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૧ર/૧૦/ર૦ર૪ના શનીવારે ભગવતી શ્રી રાંદલ માતાજીના તથા સીકોતર માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું શુભ મુહૅત રાખેલ છે. જેનું બપોરે ૪–૩૦ કલાકે બીડુ હોમાસે.
આ બંન્ને દિવસ દરમ્યાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સમસ્ત બદિયાણી પરીવારના કુટુંબીજનોએ હાજર રહી આ પારિવારિક કાયૅમાં સહભાગી બને તેવી દેવળીયા દેવસ્થાન સમીતીના પ્રમુખ બાબુલાલ ભીમજીભાઈ બદિયાણી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech